Shuru
Apke Nagar Ki App…
यूपी, मेरठ देखिए किस तरह टोल प्लाजा पर ये गाड़ी वाला टोलकर्मी को कुचलने की कोशिश कर रहा है! इन लोगो को किसी का खौफ नहीं! शायद इन्हें पता है कि इनका कोई कुछ बिगाड़ नहीं सकता!
MAKKI TV NEWS
यूपी, मेरठ देखिए किस तरह टोल प्लाजा पर ये गाड़ी वाला टोलकर्मी को कुचलने की कोशिश कर रहा है! इन लोगो को किसी का खौफ नहीं! शायद इन्हें पता है कि इनका कोई कुछ बिगाड़ नहीं सकता!
- Kishan SolankiBhavnagar, Gujarat💣on 19 August
- User3049Talaja, Bhavnagar😡on 19 August
- User4543Babra, Amreli🤝on 18 August
- User4801Himatnagar, Sabar Kantha🙏on 18 August
More news from Panch Mahals and nearby areas
- પંચમહાલ જિલ્લા SOG પોલીસનો સપાટો, ગોધરા અને વેજલપુર ખાતેથી પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોર સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી આવી તમામ ખબરોના વિડીયો જોવા માટે અપના બજાર હાલોલ ના પેજને ફોલો કરી સાથ સહકાર આપવાનું ભૂલશો નહીં.1
- ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા. આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.1
- આજ રોજ રવિવારે બપોરે 12 કલાકે દિયોદર તાલુકાના કોટડા દિયોદર ગામે સમસ્ત ઠાકોર સમાજ ના વડીલો યુવનો એકત્ર થયી ને સમાજ માં સમાજ માં સુધારા માટે ખોટા ખર્ચા થતા હોય તેમાટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાજિક સુધારા અંગે સરપંચ પ્રકાશજી ઠાકોર કોટડા દિયોદર વાળાએ સોને નવીન સામાજિક સુધારા બનધારણ વાંચી સનભલાવ્યું હતું અને અમલમાં મૂકવા જાહેર કરાયું હતું જે ખરડાને કોટડા દિ ગામે સોએ આવકાર્યું હતું1
- एक मां का दर्द ।1
- Post by GUJARAT MANTRA NEWS1
- અમરેલી ના ખ્યાતનામ એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ના જન્મદિવસ પ્રસંગે બલોચ પરિવાર ભુરખિયા હનુમાન જી ના દર્શને પહોંચ્યો.5
- અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બનાવતી દારૂ ઝડપાયા છે કંટોડિયા આવાસ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળે રિપોર્ટર રજબ રસુલ શાહ1
- ताज़ा खबर।1
- સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પિતા પુત્રએ વોચમેન પર કર્યો જીવલેણ હુમલો સમગ્ર ઘટના સીસીટીવી માં કૈદ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વોચમેન દ્વારા કરવામાં આવી ફરિયાદ1