Shuru
Apke Nagar Ki App…
Vapi vapi
Rajesh Dinner (rajesh11)
Vapi vapi
More news from Surat and nearby areas
- ઓ સાહેબ ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય. હવે નહીં ભાગું. ભૂલ થઈ ગઈ. છોડી દો મને. આ શબ્દો કણસતા અવાજે ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલાના છે. પગમાં ગોળી વાગતા જ શિવા ટકલો ફફડી ઉઠ્યો હતો1
- શહેરમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો બનાવ આવ્યો સામે. સુરતના વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ સુરતમાં પિતા બે દિવસથી ગુમ થઈ ગયા હતા માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધો.12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત માછીમારોએ નદીમાંથી બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી અંતિમસંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- ગબ્બર ખાતે માતાજીના દર્શન બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા તરફ રવાના ગબ્બર (ભરૂચ): આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પાડલીયા ગામની મુલાકાત માટે રવાના થયા હતા. પાડલીયા ગામમાં તાજેતરમાં થયેલી કાર્યવાહી અંગે કોણના આદેશથી પગલાં લેવામાં આવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આવી પ્રકારની ઘટનાઓ અને હિંસા આવનારા સમયમાં ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છતાં પણ જો આદિવાસી સમાજને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ નહીં આવે, તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરવા મજબૂર બનશે. ચૈતર વસાવાએ આગળ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો સ્વાભાવિક ઝુકાવ રહેશે. આ નિવેદનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ચર્ચા તેજ બની છે.1
- सनातन संस्कृति का आकर्षण।1
- https://youtube.com/shorts/4ZLNVWRswxE?si=oC8xphGj-RjIbjdp1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1